

છોડ માં પોષક તત્વો ની ખામી અને તેની ઓળખ(Nutrition Deficiency)
છોડ ,વૃક્ષ ,વેલાઓ વગેરે પણ વિકાસ અને વૃધ્ધિ માટે પોષક તત્વો નો ઉપયોગ કરે છે .છોડ ને પોતાની વૃધ્ધિ ,પ્રજનન ની પ્રક્રિયા તથા વિવિધ જૈવિક ક્રિયાઓ માટે પોષક તત્વો ની જરૂરિયાત હોય છે અને તે પોષક તત્વો ના મળતા છોડ Read More

મુંડા નો જૈવિક (કુદરતી) ઉપાય
મગફળી ના પાક માં છેલ્લા ઘણા સમય થી મુંડો 20 થી 80% સુધી નુકસાન કરી રહયો છે આ એક છુપો દુશ્મન છે પાક અને ખેડૂતો નો તેના ઉપાય માટે જૈવિક નિયંત્રણ કરવું જોઈએ .જેથી લાંબા સમય સુધી તે અસરકારક રહે Read More

ખોરાક અને તેનુ મહ્ત્વ ( ફૂડ )
ખોરાક એ એક એવું તત્વ છે જે માણસ અને તમામ જીવ સુષ્ટિ માટે આવશ્યક છે . ખોરાક એ પ્રાણી માત્ર ના વૃધ્ધિ અને વિકાસ માં ખૂબ જ અગત્ય નો ભાગ ભજવતું ખૂબ આવશ્યક તત્વ છે . જેમાં ઘણા પ્રકાર ના Read More

ચંદ્ર ની કળાઓ અને રાશિ આધારીત બાયોડાયનેમિક ખેતી
ચંદ્ર ની કળાઓ અને રાશિ આધારીત બાયોડાયનેમિક ખેતી બાયોડાયનેમિક ખેતી માં રોપણી કેલેન્ડર કોસ્મિક સુર્ય /ચંદ્ર (ચંદ્રલય ) અને પ્રુથ્વી ના ભ્રમણ આધારે કુદરતી થાય છે. આ પ્રુથ્વી નાફરવાની ગતિ ને આધારે આપણો જીવ આ પ્રુથ્વી પર પોતાનું જીવન Read More

એંડોસલ્ફાન(Endosulfan) અને બીજા કેમીકલ —-એક અદ્ર્શ્ય ઝેર
આપણે રોજ –બરોજ ના જીવન દરમિયાન અનેકા- નેક ભાવતી –ના ભાવતી વસ્તુઓ ખાઇએ છીએ પણ ..આપણે કયારેય એ જાણવા ની કોશિશ નથી કરી કે જે શાકભાજી ,ફળ ,કઠોળ અને તેની બનાવટો આપણે ખાઈએ છીએ તે સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે Read More

ખેતી ના પડકારો અને તેના ઉપાયો
ખેતી ના પડકારો અને તેના ઉપાયો (ખેતી ના પ્રોબ્લેમ અને સોલ્યુશન ) અત્યાર ની ખેતી પધ્ધતિ મોંઘા રાસાયણિક ખાતરો ,પ્રેસ્ટીસાઇડ અને સિંન્થેટીક ફર્ટીલાઇઝર પર આધારિત છે. આ કેમિકલ યુક્ત પેસ્ટીસાઇડ અને ખાતરો જમીન, પર્યાવરણ ,અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એના Read More

રવિ પાક અને તેના રોગો નું નિયંત્રણ
જીરું જીરું વાવેતર માં સૌ પ્રથમ હળવી ખેડ કરવી . પછી જીરું છાટવું .પેલા પાણે બાયોડાયનેમિક ખાતર આપવું. ૧૦ –૧૦ દિવસ ના અંતરે જીવામ્રુત આપવુ. જયારે જીરું ઊગે ત્યારે ખાટી છાશ ૧૨લિટર અને ૧૦ લિટર ગૌમૂત્ર ૧ એકર જમીન પ્રમાણે Read More

સજીવ ખેતી નો ઇતિહાસ
આપણી ભારતીય સંસ્કૃતિ ૧૦૦૦ વષૉ પહેલા આ પ્રકાર ની ખેતી કરતી હતી. જેમાં કીટ્નાશક તરીકે ઝાડ –પાન અને પ્રાણીઓના મળમુત્ર નો સમાવેશ થતો હતો. એ સમય ભારત એ દુનિયા નો સૌથી ફળદ્રુપ અને આથિક રીતે શકિત શાળી દેશ હતો . Read More

ઓર્ગેનિક ફૂડનું મહત્વ
આહાર એ ખોરાક નો સંસ્ક્રુત્ શબ્દ છે. મોટા ભાગ નો આપણો સમય ખોરાક લેવામાં, બનાવવામાં અને ઉપાજૅન કરવા મા વ્યતિત થાય છે . એમ કહીએ તો કશુ જ ખોટૂ નથી . ખાસ કરી ને ગ્રુહિણીઓ ………..સવારે ઉઠે ત્યાથી સાંજે Read More